Monday, January 24, 2022

મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું ઉદઘાટન

આજ રોજ તા.૨૨-૧૨-૨૦૨૧ ના બુધવારના રોજ અત્રેની શ્રી આરકેનારાયણ ઈંગ્લીશ સ્કુલ નં૩૨૬વિજયાનગરઉધનાસુરત ખાતે શાળાના વિદ્યાર્થીમાં પ્રમાણિકતા, નૈતિકતા, જીવદયા, સ્વચ્છતા જેવા મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે રામહાટ, ખોયા પાયા, અક્ષયપાત્ર, સાબુ બેંક જેવી પ્રવૃત્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું.


Previous Post
Next Post
Related Posts

0 comments: